ભારતમાં 2027માં બે તબક્કામાં જાતિ આધારિત વસ્તી ગણતરીનું મહાઅભિયાન ચાલુ થશે
ભારતમાં 2027માં બે તબક્કામાં જાતિ આધારિત વસ્તી ગણતરીનું મહાઅભિયાન ચાલુ થશે
Blog Article
ભારતમાં આશરે 16 વર્ષ પછી બે તબક્કામાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. આ વખતે દેશની આઝાદી પછી પ્રથમ વખત જાતિઓની પણ ગણતરી થશે. દેશમાં પહેલી ઓક્ટોબર 2026ની રેફરન્સ તારીખથી જાતિ ગણતરી સાથે બે તબક્કામાં વસ્તીગણતરી કરવાની કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી.
Report this page